
કંકોડા Spiny Gourd અહીં અમે એક એવી શાકભાજી વિશે કહી રહ્યા છીએ જે વિશ્વની સૌથી શક્તિશાળી ઔષધિ(દવા) તરીકે ઓળખાય છે. આ શાકભાજીમાં એટલી બધી શક્તિ છે કે જો તમે તેને થોડા દિવસો સુધી સેવન કરવાથી તમારું શરીર ફોલાદી જેવું મજબુત થઈ જશે. આ શાકભાજીનું નામ કંટોલા તરીકે ઓળખાય છે.કંટોલાને મીઠા કારેલા પણ કહેવામાં આવે છે.
કંકોડા અથવા કંટોલા એક વેલ પ્રકારની વનસ્પતિ છે. તેનાં ફળ દેખાવમાં નાના કારેલા સમાન હોય છે, જેના પર નાના કાંટા જેવા તંતુઓ હોય છે. જમીનની નીચે કંટોલાના મૂળમાં અડધો ફૂટ લાંબી ગાંઠ હોય છે, જેનો ઉપયોગ “ઔષધ”તરીકે કરવામાં આવે છે.
કંટોલા એ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પ્રોટીનથી પણ ભરપૂર છે અને આને ખાવાથી તમારુ શરીર એ શક્તિશાળી બનશે અને કંટોલા એ માટે કહેવામા આવે છે કે તેમા તમને મીટથી પણ ૫૦ ઘણુ વધુ પ્રોટીન હોય છે અને તેને ખાવાથી શરીરમા ફાઈટોકેમિકલ્સ વધે છે અને કંટોલામા ભરપૂર માત્રામા એન્ટીઑક્સિડેન્ટ હોય છે જેનાથી શરીરને સ્વચ્છ રાખવામા મદદરૂપ છે.
કંટોલા મોટે ભાગે પહાડી ભૂપૃષ્ઠ ધરાવતી જમીન પર થાય છે. તે વરસાદી મોસમમાં ઊગતી અને ફળ આપતી વનસ્પતિ છે. કંકોડાની વેલ જે જંગલો-ઝાડીઓમાં પોતાની જાતે ઉગે છે અને ફેલાય છે. તેમાં નર અને માદા વેલ અલગ-અલગ હોય છે. તેનું શાક ખૂબ જ સારું અને સ્વાદિષ્ટ હોય છે. કુમળાં કંટોલાનું શાક વધુ સ્વાદિષ્ટ હોય છે, જેને લોકો વધુ પસંદ કરે છે. ગરમ મસાલા અથવા લસણ સાથે કંટોલાનું શાક બનાવીને ખાવાથી વાયુ નથી થતો.
ભારત માં કંટોલા સામાન્ય રીતે ચોમાસા ના સમય માં મળે છે. કંટોલા ના જબરદસ્ત ફાયદાઓ ને દેખતા દુનિયાભર માં તેની ખેતી વધી ગઈ છે. કંટોલા માં મળવા વાળા તત્વો થી ઘણા પ્રકારની બીમારીઓ જેવી હ્રદય રોગ અને કેન્સર ને પણ રોકી શકાય છે. તેના સિવાય કંટોલા થી શરદી-ખાંસી નો પણ ઉપચાર કરી શકાય છે. કંટોલા નો સૌથી મોટો ફાયદો તે લોકો ને છે, જે પોતાનું વજન ઓછુ કરવા માંગે છે. કંટોલા વજન ઘટાડવામાં ઘણો લાભદાયક છે. કંટોલા ને શાકભાજી ના સિવાય અથાણા ના રૂપ માં પણ ખાઈ શકાય છે.
ચોમાસામાં ગામડામાં કંટોલા સરળતાથી મળી રહે છે. કંટોલા ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. આયુર્વેદમાં કંટોલાને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. કંટોલા કેટલીય બીમારીઓ દૂર કરે છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. હાઇ બ્લડ પ્રેશરમાં કંટોલા રાહત અપાવે છે. કંટોલા મોટાપો દૂર કરે છે અને તે કેન્સરથી પણ બચાવે છે. શરદી-ઉધરસમાં કંટોલાનું શાક ખાવાથી આરામ મળે છે.
કંટોલા એન્ટી-ઓકિસડેન્ટથી ભરપૂર હોય છે. તેનુ સેવન કરવાથી શરીરની નબળાઇ દૂર થાય છે. ઉપરાંત તેમાં ફાઇટોકેમિકલ્સ હોય છે. જે આપણા શરીરની રોગપ્રતિકારક શકિત વધારે છે. તે લીવરને પણ સ્વસ્થ રાખે છે.
આ કંદ મધ સાથે અથવા ખાંડ સાથે ૧ થી ૫ ગ્રામની માત્રામાં ઔષધ તરીકે લેવાનો પ્રયોગ કરવામાં આવે છે. કંકોડાના કંદને વધુ માત્રામાં દવા તરીકે લેવાથી ઉલટી થઇ શકે છે.
જો તમે તમારા આહારમાં ઘણા ઘટકો અને ફાઇબરથી ભરપૂર કંકોડા એટલે કે મીઠી કરેલા જો તમે સામેલ કરો છો તો તમે તંદુરસ્ત રહી શકો છો.આ શાકભાજી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પ્રોટીનથી ભરપુર હોય છે. જો તમે તેને દરરોજ ખાઈ લો, તો તમારું શરીર મજબૂત બનશે. આ શાકભાજી એવું પણ કહેવાય છે કે તે માંસ કરતાં 50 ગણી વધારે શક્તિ અને પ્રોટીન ધરાવે છે. કન્ટોલામાં રહેલ ફાયટોકેમિકલ્સ આરોગ્ય પ્રોત્સાહન ઘણું મદદ કરે છે.તે શરીરને સ્વચ્છ રાખવામાં તે ખૂબ ઉપયોગી છે.કંટોલા સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં ભારતીય બજારોમાં જોવા મળે છે.તેમાં ઘણા સ્વાસ્થ્ય લાભો છે, જેના કારણે તેની ખેતી સમગ્ર વિશ્વમાં શરૂ થઈ છે. તે મુખ્યત્વે ભારતના પર્વતીય વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે.