
આયુર્વેદમાં માટલાના પાણીને શીતળ , સ્વચ્છ, હળવા અને અમૃત સમાન માનવામાં આવે છે માટલાના પાણીને પ્રાકૃતિક જળન સ્ત્રોત છે. જે ઉષ્માથી ભરપૂર હોય છે અને શરીરેની ગતિશીલતાને જાણવી રાખે છે.
- માટલાની માટી કીટાણુનાશક હોય છે જે પાણીમાંથી દૂષિત પદાર્થને સાફ કરવાના કામ કરે છે.2. આ પાણીને પીવાથી થાક દૂર થઈ જાય છે . એને પેવાથી પેટમાં ભારે નથી લાગતું3. લોહીવહેતાની સ્થિતિમાં માટલાના પાણી જો ઘા પર નાખે તો લોહી વહેવુ બંદ થઈ જાય છે.4. સવારના સમયે આ પાણીના પ્રયોગથી દિલ અને આંખોની સેહત દુરૂસ્ત રહે છે.5. ગળા , ભોજનનળી અને પેટના બળતરને દૂર કરવા માટે માટલાના પાણી ઘણા ઉપયોગી છે.6. જે લોકોને અસ્થમાની સમસ્યા હોય છે એ આ પાણીના પ્રયોગ ન કરવું કારણ કે એની તાસીર ઠંડી હોય છે જેથી કફ અને ખાંસી વધે છે. શરદી , આંતરડામાં દુખાવા , તાવમાં માટલાના પાણી ન પીવું.7. તળેલી વસ્તુઓ ખાદ્યા પછી આ વસ્તુઓ ન ખાવી નહી તો ખાંસી થઈ શકે છે.8. માટલાના પાણી . દરરોજ બદલો. પણ એને સાફ કરવા માટે અંદર હાથ નાખીને ઘસવું ન જોઈએ નહી તો એના છિદ્ર બંદ થઈ જાય છે અને પ આણી ઠંદા નહી થતા.
માટલાનું પાણી પીવાના છે અનેક લાભ
માટલાનું પાણી પીવાથી હ્રદયને લગતી બધી જ બિમારીઓ દૂર રહે છે.
માટલાનું પાણી પીવાથી એસીડીટી ની સમસ્યા તેમજ પેટ માં દુખાવાની સમસ્યા જેવી પણ દૂર થઇ જાય છે
માટલાનું પાણી પીવાથી શરદી તેમજ કફ ની તકલીફ માંથી છુટકારો મળે છે તદુપરાંત ગળાની તકલીફ પણ દૂર થઇ જાય છે
અસ્થમાના દર્દીઓ માટે માટલાનું પાણી ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે છે
ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે પણ માટલા નું પાણી ખુબ સ્વાસ્થયવર્ધક સાબિત થયું છે. આથી ગર્ભવતી સ્ત્રીએ બંને તેમ માટલાનું પાણી પીવાની આદત રાખવી જોઈએ